અભિનેત્રી પાયલ ઘોષે દાખલ કરેલા બળાત્કાર કેસના સંદર્ભમાં મુંબઈ પોલીસે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપને સમન્સ જારી કર્યું છે. નવ દિવસ પહેલા તેમની સામે દાખલ...
અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના શરીરમાંથી ઝેર હોવાના કોઇ સંકેત મળ્યા નથી એવો રિપોર્ટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIIMS)ના ડોક્ટર્સે આપ્યો હોવાના અહેવાલ...
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત અંગે હજુ કોઇ સીબીઆઇ હજુ કોઇ તારણ પર આવી નથી અને તમામ પાસાંની તપાસ કરી રહી છે, એમ...
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુકેસની તપાસમાં બોલીવુડનું જે ડ્રગ્સ કનેક્શન ચર્ચાના ચગડોળે ચડ્યું છે તેનાથી હિન્દી ફિલ્મ જગતમાં હાહાકાર મચી ગયો છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા...
સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં ડ્રગ્સ લેવાનો વિવાદ ઊભો થતાં તેની તપાસમાં રિયા ચક્રવર્તીએ આ મુદ્દે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ને બોલીવૂડના અન્ય કલાકારોના નામ...
બોલીવૂડની અભિનેત્રી શર્લિન ચોપડાએ મોટો ખુલાસો કર્યો કે જાણીતા ક્રિકેટરો અને સુપર સ્ટાર્સની પત્નીઓ પણ નશીલા પદાર્થનું સેવન કરે છે. શર્લિને જણાવ્યુ હતું કે...
બોલીવુડના જાણીતા સિંગર એસ પી બાલા સુબ્રમણ્યનું કોરોનાના કારણે શુક્રવારે અવસાન થયું હતું. તેઓ 74 વર્ષના હતાં ગયા મહિને કોરોનાથી સંક્રમિત થયા હતા અને...
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ નશીલા પદાર્થની પૂછપરછ માટે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને શ્રદ્ધા કપુરને બુધવારે સમન્સ મોકલ્યું...
ઉતરપ્રદેશમાં દેશની સૌથી મોટી અને સૌથી સુંદર ફિલ્મ સિટીનું નિર્માણ કરવાની જાહેરાત કર્યાના થોડા દિવસોમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે ફિલ્મ...
સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ કેસમાં બોલિવૂડની વધુ એક...