એક્સપર્ટ માર્કેટના નવા અહેવાલ મુજબ, આવાસ ઉદ્યોગમાં આશરે 48 ટકા વ્યવસાયો આગામી 12 મહિનામાં તેમની કામગીરી માટે "સ્ટાફિંગ સમસ્યાઓ"ને સૌથી મોટું જોખમ માને છે....
બિનનિવાસી ભારતીયો (NRI)એ તેમની વૈશ્વિક આવક પર ટેક્સમાં લાભ થઈ શકે તેવા એક ચુકાદામાં તાજેતરમાં મુંબઈ ઇનકમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)એ સ્પષ્ટતા કરી હતી...
હંટર હોટેલ એડવાઇઝર્સે સાત હોટલ માટે ધિરાણમાં $60.2 મિલિયન સુરક્ષિત કર્યા, જેમાં $5.73 મિલિયનથી $12.8 મિલિયન સુધીની લોન અને 85 ટકા સુધી ધિરાણનો સમાવેશ...
ભારતની સૌથી ફાર્મા કંપની સન ફાર્મા નાસ્ડેક-લિસ્ટેડ ટાર્ગેટેડ ઓન્કોલોજી કંપની ચેકપોઇન્ટ થેરાપ્યુટિક્સ $355 મિલિયન (આશરે રૂ.3,000 કરોડમાં ખરીદશે. આ અંગેની જાહેરાત કરતાં સન ફાર્માએ જણાવ્યું...
OYO ના સ્થાપક અને CEO રિતેશ અગ્રવાલે જાહેર કર્યું કે તેઓ હજુ પણ તેમના નેતૃત્વના અભિગમના ભાગ રૂપે હોટલના શૌચાલય સાફ કરે છે, તેમની...
ભારતની 12 અબજ ડોલરની વૈશ્વિક ટેકનોલોજી કંપની એચસીએલના સ્થાપક શિવ નાદરે ગીફ્ટ ડીડ મારફત પોતાની પુત્રી રોશની નાદર મલ્હોત્રાને કંપનીનો 47 ટકા હિસ્સો ટ્રાન્સફર...
અમદાવાદ સ્થિત ફાર્મા કંપની ઝાયડસ લાઈફ સાયન્સિસે ફ્રાન્સની મેડિલક ટેકનોલોજી કંપની એમ્પ્લિટ્યૂડ સર્જિકલને 256.8 મિલિયન યુરો (અંદાજે રૂ.2450 કરોડ)માં ખરીદવા માટે એક્સક્લુઝિવ નેગોશિએશન ચાલુ...
પ્રતિષ્ઠિત બ્રિટિશ-ભારતીય હોટેલિયર, ફિલાન્થ્રોપિસ્ટ અને સમુદાયના દિગ્ગજ શ્રી જોગીન્દર સેંગરના અંતિમ સંસ્કાર 5 માર્ચ 2025 ના રોજ બપોરે સેન્ટ મેરીલબોન સ્મશાનગૃહ ખાતે સંપન્ન થયા...
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપની તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ પર ટેરિફને વધારીને 25 ટકા કર્યાના ગણતરીના કલાકોમાં યુરોપિયન યુનિયને પણ વળતો પ્રહાર કરીને...
પાર્કર રિવ્યુએ જાહેર કરેલા 2025ના રિપોર્ટ મુજબ FTSE 100 કંપનીઓમાંથી 95% અને FTSE 250 કંપનીઓમાંથી 82% કંપનીઓએ બોર્ડમાં ઓછામાં ઓછા એક વંશીય લઘુમતી ડિરેક્ટર...