ટાટા ગ્રુપની એર ઇન્ડિયા (AI) એ માર્ચના અંતથી અને એપ્રિલ 2025ની શરૂઆતથી અમલમાં આવતા નોર્ધર્ન સમર 2025 સીઝન માટે લંડનના ફ્લાઇટ શેડ્યૂલમાં નોંધપાત્ર ફેરફારોની...
બ્રિટિશ રિટેલ કન્સોર્ટિયમ (BRC) ના અહેવાલ મુજબ 31 ઓગસ્ટ 2024 સુધીના વર્ષમાં આખા બ્રિટનમાં ચોરીના રોજના 55,000 લેખે કુલ 20 મિલિયનથી વધુ બનાવો બન્યા...
વિશ્વભરના લાખો શિયા મુસ્લિમોના આધ્યાત્મિક નેતા પ્રિન્સ કરીમ આગાખાનનું ગત મંગળવાર, 4 ફેબ્રુઆરીના રોજ 88 વર્ષની વયે પોર્ટુગલમાં નિધન થયું હતું. સ્વ. આગાખાન મુસ્લિમોને...
AAHOA હોટેલ અને લોજિંગ ક્ષેત્ર માટે એકીકૃત ટકાઉપણું ધોરણો, બેન્ચમાર્ક અને પ્રદર્શન મેટ્રિક્સ સ્થાપિત કરવા માટે ઊર્જા અને પર્યાવરણ જોડાણ સાથે કામ કરી રહ્યું...
સપ્તાહમાં 70 કલાકની કામની તરફેણ કરીને ઇન્ફોસિસના સહસ્થાપક નારાયણ મૂર્તિએ વર્કિંગ અવર્સની ડિબેટ છેડી હતી. જોકે ઘણા બિઝનેસ લીડર્સને તેનો વિરોધ કર્યો હતો અને...
આ ફિલ્મની કહાની એરફોર્સના પાયલટ અજમાદા બોપ્પૈયા દેવૈયા (વીર પહારિયા) આધારિત છે, જેઓ એક બહાદુર પાયલટ હતા. 1965ના યુદ્ધમાં તેઓ ગુમ થઈ ગયા હતા....
કહેવાય છે કે હંમેશા વિવાદમાં રહેતી રાખી સાવંત ઘણા સમયથી દુબઈમાં વસે છે. તે તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાતને કારણે પણ ચર્ચામાં છે. તેણે પોતે જાહેરાત...
કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીની નિમણૂકથી વિવાદ ઊભો થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક હોવાનો દાવો કરનારા ઋષિ અજય દાસે શુક્રવારે...
ધ સન્ડે ટાઇમ્સ મેગેઝિન માટે મુલાકાત આપતા અક્ષતા મૂર્તિએ કહ્યું હતું કે ‘’હું મારી માતાની વાતો સાથે મોટી થઇ છું. તેઓ મૂલ્યો, સખત મહેનત,...
સંસદમાં પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટના એક દિવસ પહેલા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે 2024-25ના આર્થિક સરવેમાં જણાવ્યું હતું કે 2025-26ના નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક...