ભારતીય વંશના વ્યક્તિઓ માટેનો સર્વોચ્ચ એવો આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પ્રતિષ્ઠિત ભારત ગૌરવ પુરસ્કાર તા. 5મી જૂન, 2024 ના રોજ પેરિસ, ફ્રાન્સમાં સેનેટ ખાતે પ.પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજીને એનાયત કરાયો હતો. આ એવોર્ડ સંકેતના વાઇસ પ્રેસિડેન્ટ, એમ. ફ્રેડરિક બુવલ, ફ્રાન્સના સેનેટર, પંડિત સુરેશ મિશ્રા જી, મહંત શ્રી નરેશપુરીજી મહારાજ, અને સંસ્કૃતિ યુવાની ટીમ ઉપસ્થિત રહી હતી.

આ પ્રસંગે વિવિધ દેશોના કુલ 18 થી વધુ નેતાઓ અને સભ્યોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY